18/03/2026
ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના
*હરજીભાઈ કરસનભાઈ ગોલાણીયા*
(ઉમર: ૯૮ વર્ષ, મૂળ ગામ:ખસ - હાલ: નડિયાદ) *તા. ૧૮/૦૩/૨૬ ને બુધવારે સવારે ૭:૦૦ કલાકે રામચરણ પામ્યા છે.*
*નિવાસ સ્થાન:-* ૪, સત્તાધાર સોસાયટી, શારદા મંદિર સ્કૂલ સામે, નડિયાદ
*ખીમજીભાઈ હરજીભાઈ ગોલાણીયા*
- 9824440603
*વિનોદભાઈ હરજીભાઈ ગોલાણીયા*
- 9824880840