Jagrut Dahod

Jagrut Dahod Our aim is to give True and Correct information about Dahod District in public via our Social media page Jagrut Dahod

"Maru Dahod " Quote itself says that here its something interesting & unknown of city. This is a page designed by youths of city to built a strong social network among citizens to enhance Awareness Drive, Green City Concept, Smart City Efforts, Royal History, Enrich Heritage, Clean City & take bring social equity among citizens. COME LET US TOGETHER EXPLORE OUR CITY, LEARN OUR HISTORY, PRESERVE OUR GREENERY.

21/05/2026

*દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરીનો પ્રારંભ*
**
*નાગરિકોને 'સ્વ-ગણતરી' કરવા અને ગણતરીદારોને સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાની અપીલ*
**

દાહોદ:- આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે *તારીખ ૧૭ મે થી ૩૧ મે* સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે અંતર્ગત નાગરિકો સરકારની વેબસાઈટ *se.census.gov.in* પર લોગીન કરીને પોતાની વિગતો જાતે જ ભરી શકશે. આ ફોર્મ ભર્યા બાદ એક *૧૧ આંકડાનો સ્વ-ગણતરી આઈડી (ID)* જનરેટ થશે, જેને સાચવી રાખવાનો રહેશે.

જ્યારે પણ વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદાર આપના ઘરે મુલાકાત લે, ત્યારે આ ૧૧ આંકડાનો જનરેટ થયેલો આઈડી તેઓને બતાવવાનો રહેશે. આ પ્રક્રિયાથી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનશે.તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે જઈને) વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા એ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, રાષ્ટ્રહિતની આ કામગીરીમાં પોતાનું સેલ્ફ એન્યુમેરેશન (સ્વ-ગણતરી) ઓનલાઈન કરી, તેમજ ઘરે આવનાર વસ્તી ગણતરી સ્ટાફને સંપૂર્ણ સહકાર આપી, સાચી અને જરૂરી વિગતો પૂરી પાડીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનીએ.
0000

28/03/2026

स्वागत है आपकी चहेती ‘अनुपमा’ का! 💎

रूपाली गांगुली के साथ
बनें इस भव्य शुरुआत का हिस्सा
और मनाएं डी.पी. ज्वैलर्स के नए अध्याय का जश्न ✨

📍धार
📅 29 मार्च 2026
🕐 10.30 AM

नशा छोड़ो...परिवार बचाओ...नवनिर्माण नशामुक्ति केंद्र,दाहोदमो: 8866770020.
09/03/2026

नशा छोड़ो...परिवार बचाओ...
नवनिर्माण नशामुक्ति केंद्र,दाहोद
मो: 8866770020.

09/03/2026
13/09/2025

*✨ रतलाम के विश्वसनीय — DP Jewellers अब आपके शहर, दाहोद! ✨*

पहली बार गुजरात की धरती पर, लेकर आए हैं अपनी शानदार Exclusive Jewellery Exhibition & Sale
जहाँ परंपरा और भव्यता का मिलेगा अनमोल संगम।

सोना हो या हीरे की चमक, पोल्की की शान हो या सिल्वर-प्लेटिनम की रॉयल्टी —
यहाँ हर ज़रूरत और हर ख़्वाब को मिलेगी एक नई चमक।

📍 स्थान : राधे गार्डन, रलियाती रोड, दाहोद (गुजरात)
📅 दिनांक : 13, 14 और 15 सितम्बर 2025
🕙 समय : सुबह 10 बजे से रात 9 बजे तक

10/09/2025

*✨ रतलाम के विश्वसनीय — DP Jewellers अब आ रहे हैं आपके शहर, दाहोद! ✨*

पहली बार गुजरात की धरती पर, लेकर आए हैं अपनी शानदार Exclusive Jewellery Exhibition & Sale
जहाँ परंपरा और भव्यता का मिलेगा अनमोल संगम।

सोना हो या हीरे की चमक, पोल्की की शान हो या सिल्वर-प्लेटिनम की रॉयल्टी —
यहाँ हर ज़रूरत और हर ख़्वाब को मिलेगी एक नई चमक।

📍 स्थान : राधे गार्डन, रलियाती रोड, दाहोद (गुजरात)
📅 दिनांक : 13, 14 और 15 सितम्बर 2025
🕙 समय : सुबह 10 बजे से रात 9 बजे तक

क्या आप या आपके परिवार का कोई सदस्य, दोस्त शराब या अन्य नशे का आदि हे ? नशा करना एक बीमारी हे और इसका इलाज संभव हे।हमरा ...
30/04/2025

क्या आप या आपके परिवार का कोई सदस्य, दोस्त शराब या अन्य नशे का आदि हे ? नशा करना एक बीमारी हे और इसका इलाज संभव हे।
हमरा केन्द्र जानलेवा बीमारी से लड़ने में आपकी मदद कर सकता हे।
नवनिर्माण व्यसनमुक्ति केंद्र, दाहोद।
संपर्क: 8866 77 0020.

नवनिर्माण नशामुक्ति केंद्र एवं तालुका आरोग्य कचेरी, दाहोद द्वारा आयोजित नशे के विरुद्ध जागरूकता अभियान।
31/12/2024

नवनिर्माण नशामुक्ति केंद्र एवं तालुका आरोग्य कचेरी, दाहोद द्वारा आयोजित नशे के विरुद्ध जागरूकता अभियान।

07/11/2024

ગરબાડા તાલુકાના કળશિયા ગામના આર્મી જવાનન નું ઝારખંડ ખાતે ફરજ દરમિયાન મોત

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી

ગરબાડાના ઝરી કળસીયા ગામના રાકેશભાઈ કનુભાઈ માવી કે જેઓ સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે ઝારખંડમાં ફરજ બજાવતા હતા. રાકેશભાઈ કનુભાઈ માવી 5 નવેમ્બર 2024 ના રોજ ઝારખંડ ખાતે ફરજ દરમ્યાન શહીદ થતાં આજે તેમના પાર્થિવ દેહ ને સન્માન સાથે તેમના વતન ગરબાડા ખાતે લાવવામાં આવ્યો હતો.
ભારત માતા માટે પ્રાણની આહુતી આપનાર જવાન રાકેશભાઈ કનુભાઈ માવી, ઝારખંડ ખાતે પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં તેમના પરિવાર સહિત ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. અને તેમના પાર્થિવ દેહને માદરે વતન ગરબાડા ખાતે લાવ્યા બાદ, ગરબાડાથી તેમના ઘરે ઝરી કળસીયા ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન શહીદ જવાન રાકેશભાઈ માવિના માન માં ગરબાડા નગરમાં શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અને શહીદ જવાન રાકેશભાઈ માવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શહીદ રાકેશભાઈના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાકેશભાઈ માવીના પાર્થિવ દેહ સાથે આવેલા સીઆરપીએફના જવાનોએ શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી, ભારત માતા કી જય ના નારા સાથે શહીદ જવાનને સન્માન સાથે અંતિમ વિદાઈ આપી હતી. અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, અને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

Address

Dahod
389151

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagrut Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jagrut Dahod:

Share