07/03/2022
Ravedi Yatra | Mahashivratri | Bhavnath | Junagadh
મહાશિવરાત્રિ એટલે સમગ્ર સંસારને ભુલીને શિવમય થઈ જવાનો દિવસ...
ગરવા ગઢ ગિરનારના ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો જગવિખ્યાત છે. આ મેળાના અંતિમ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે નિકળતી રવેડી યાત્રાની આછેરી ઝલકો...