Uni Trust Surajba Mahila Arts College

Uni Trust Surajba Mahila Arts College Mahila Arts College in Nadiad Ipcowala School of Interior Design affiliated to Sardar Patel University V.V.Nagar. Sanidhya Skill Development Pvt. B.A.

College History

The trust formed to commemorate the builder of India, sardar sahib, in birth place nadiad with the ideology of Shrama, Seva and Sahakara on the auspicious day of VasantPanchami day of 1965 and has been undertaking many educational activities since then. Nadiad also being the largest city of the district as also the SaaksharaBhoomi of Gujarat has contributed to and benefited fr

om the activities of the trust. Currently operates important Institutions: some absolutely unique in the area.
·UTS-SurajbaMahila arts college which is affiliated to Gujarat university; it is the only girls’ Arts college in Kheda district and one of the few in Gujarat state.
·Dharmsinh Desai Technical high school.
·Sardar Patel Commerce high school the alma mater of SardarSaheb where he studied upto matriculation.
·Sardarpatel primary school.
·Haribhai Desai primary school.
·Pravinbhai Patel SanskrutiVidyalaya affiliated to Somnath Sanskrit University (Courses Offer: Diploma in Yoga,TempleManagement,Vaastu, Jyotish). Shree AmrutMody College of Mass Communication and Journalism affiliated to Sardar Patel University V.V.Nagar. Ltd.(Diploma in Fashion Designing, Advanced Sewing Machine Operator, Retail Person)


Trust management comprises of very prominent educationists as well as highly respected industrialist and professionals. The chairman of the trust , Shri Natubhai Desai was also the chairman and promoter of Desai Brother Ltd, a Rs. 600 crore industrial conglomerate, with all India operation so in fact the trust does not need to look outside to donors through many generous persons form Nadiad locally as well as now settled abroad are ready for progress trust activities. In view of changing social and educational scenario, the trust proposes to start an academy of computational sciences. Courses Undertaken
· B.A WITH (ECO, GUJ, SOCIO)
· M.A WITH (ECO, GUJ, SOCIO)
· PGDCA
· CCC
· TEMPLE MANAGEMENT
· VASTU SHASTRA
· JYOTISH
· YOGA

BACHELOR IN INTERIOR DESIGN. (MASS COMMUNICATION AND JOURNALISM)

સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સત્વાહાર-૨૦૨૬ નડિયાદમાં ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો!  તા. ૦૯/૧૦/૧૧ જાન્યુઆરીએ...
13/01/2026

સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સત્વાહાર-૨૦૨૬ નડિયાદમાં ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો! તા. ૦૯/૧૦/૧૧ જાન્યુઆરીએ નડિયાદની જનતાએ ૫૫ સ્ટોલ પર પીરસાયેલી ૧૨૭ મિલેટ વાનગીઓનો અનોખો સ્વાદ માણ્યો. ત્રણેય દિવસે સંસ્કૃતિક કાર્યક્રમો સાથે શહેરમાં ઉત્સવનું વાતાવરણ છવાયું. નડિયાદ નગરપાલિકાના સહયોગથી યોજાયેલા આ સત્વાહારમાં મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો. નડિયાદની જનતાએ સ્વાદ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનો અદભૂત મેળવો માણ્યો – સત્વાહાર-૨૦૨૬ ખરેખર એક અનોખો અનુભવ રહ્યો!

સુરજબા મહિલા કોલેજ અનોખી પહેલ કરીને ગ્રુપ મુજબ ૧૭ જેટલી વાલી મીટીંગ યોજી. તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ સુધી ૧૭  દિવસ ૧...
02/01/2026

સુરજબા મહિલા કોલેજ અનોખી પહેલ કરીને ગ્રુપ મુજબ ૧૭ જેટલી વાલી મીટીંગ યોજી. તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ સુધી ૧૭ દિવસ ૧૭ મિટિંગો ફેકલ્ટી મેન્ટરગ્રુપ પ્રમાણે યોજવામાં આવી. જેમાં રોજ ૫૦-૫૦ જેટલી વિદ્યાર્થીની અને એમના વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વાલીમાંથી જ બે-બે વાલીઓને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા. જેમના હસ્તે ઓનલાઇન હાજરી સિસ્ટમનું ઉદ્ઘાટન કરીને તેનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વાલીઓને કોલેજની સંપૂર્ણ સિસ્ટમ સમજાવવામાં આવી તથા તેમના પ્રતિભાવ લેવામાં આવ્યા.

01/01/2026

સત્વાહાર ૨૦૨૫-૨૬

તા. ૧૨/૧૧/૨૦૨૫ના રોજ યુ.ટી.એસ. મહિલા આર્ટ્સ કોલેજ અને જીલ્લા રોજગાર કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે વિદેશ અભ્યાસ અને રોજ...
14/11/2025

તા. ૧૨/૧૧/૨૦૨૫ના રોજ યુ.ટી.એસ. મહિલા આર્ટ્સ કોલેજ અને જીલ્લા રોજગાર કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે વિદેશ અભ્યાસ અને રોજગાર અંગે માહિતી આપતો એક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ૧૦૦ જેટલી વિદ્યાર્થીની બહેનોને ઓવરસીસ કાઉન્સેલર અંજનાબેન પટેલ દ્વારા વિદેશ અભ્યાસ, રોજગાર તથા પાસપોર્ટ પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

ગુરુ નાનક જયંતિની હાર્દિક શુભેચ્છાઓ!
05/11/2025

ગુરુ નાનક જયંતિની હાર્દિક શુભેચ્છાઓ!

એકતા પુરુષ સરદાર પટેલની જન્મજયંતિ ૩૧ ઓક્ટોબરના રોજ હતી, જેની ઉજવણી ‘એકતા રેલી’ અને ‘સરદાર જન્મસ્થળ દર્શન’ કાર્યક્રમ દ્વા...
01/11/2025

એકતા પુરુષ સરદાર પટેલની જન્મજયંતિ ૩૧ ઓક્ટોબરના રોજ હતી, જેની ઉજવણી ‘એકતા રેલી’ અને ‘સરદાર જન્મસ્થળ દર્શન’ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ, સરદાર પટેલ હાઇસ્કૂલ, સૂરજબા મહિલા આર્ટસ કોલેજના સહયોગથી આ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.

તા. ૦૯-૧૦-૨૦૨૫ના રોજ મહિલા આર્ટ્સ કોલેજમાં ‘ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ’ યોજાઈ ગયો. જેમાં નિષ્ણાંત નિરજભાઈ યાજ્ઞિકના મ...
11/10/2025

તા. ૦૯-૧૦-૨૦૨૫ના રોજ મહિલા આર્ટ્સ કોલેજમાં ‘ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ’ યોજાઈ ગયો. જેમાં નિષ્ણાંત નિરજભાઈ યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ ‘અસરકારક પ્રત્યાયન અને તેને લગતા વિવિધ પાસાઓ’ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા અને પ્રભાવિત અભિવ્યક્તિ કેવી રીતે વિકસિત થાય તે અંગેના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો.

તા. ૦૪-૧૦-૨૦૨૫ના રોજ સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદ ખાતે GSET-NET વર્ગોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક ...
07/10/2025

તા. ૦૪-૧૦-૨૦૨૫ના રોજ સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદ ખાતે GSET-NET વર્ગોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો પ્રા. ઉર્વિબેન રોહિત, પ્રા. નેન્સીબેન મેકવાન, ડૉ. અલ્પા વિરાશ અને ડૉ. હરીશ પારેખ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયું. વિશેષરૂપે સમાજશાસ્ત્ર વિષયમાં આર.કે. પરીખ કોલેજ (પેટલાદ)ના નિષ્ણાંત ડૉ. અલ્પેશ પ્રજાપતિએ “Postmodern Theories and Current Research Trends” વિષય પર રસપ્રદ અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું, જે વિદ્યાર્થીઓના જ્ઞાનવિસ્તાર માટે મહત્વપૂર્ણ રહ્યું.

04/10/2025
બીજી ઓક્ટોબર, ૨૦૨૫ એક સાથે બે ઉત્સવો. પહેલો ગાંધી જયંતી અને બીજો દશેરા. ગાંધી મુલ્યોને જીવીને આપણી અંદર રહેલા રાવણ તત્વો...
01/10/2025

બીજી ઓક્ટોબર, ૨૦૨૫ એક સાથે બે ઉત્સવો. પહેલો ગાંધી જયંતી અને બીજો દશેરા. ગાંધી મુલ્યોને જીવીને આપણી અંદર રહેલા રાવણ તત્વોને દુર કરવાનો ઉત્સવ. આજે સંકલ્પ કરીએ કે દશેરાને સાર્થક કરવા શ્રી રામ અને ગાંધીવ્રતોને જીવનમાં મુકીશું અને એ પ્રમાણે જીવીશું.
હેપ્પી ગાંધી જયંતી, દશેરાની શુભકામનાઓ.....

વિશ્વ કોફી દિવસ નિમિત્તે કોફી પીતા કરનાર દક્ષિણ ભારતીયોનો આભાર...!!☕🫖
01/10/2025

વિશ્વ કોફી દિવસ નિમિત્તે કોફી પીતા કરનાર દક્ષિણ ભારતીયોનો આભાર...!!☕🫖

સૂરજબા મહિલા આર્ટસ કોલેજ દ્વારા તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ ઈપ્કોવાળા હોલ, અંબા આશ્રમ, નડિયાદ ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણ...
26/09/2025

સૂરજબા મહિલા આર્ટસ કોલેજ દ્વારા તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ ઈપ્કોવાળા હોલ, અંબા આશ્રમ, નડિયાદ ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ૩૦૦થી વધુ બહેનો ગરબાના રંગમાં ઝૂમી ઉઠી. આ ઉત્સવને યાદગાર બનાવતા રૂ.૫૦,૦૦૦ના ઈનામો વિતરણ કરવામાં આવ્યા અને દરેક દીકરીને ગોગલ્સની લહાણી આપી નવરાત્રિના આનંદમાં વધુ તેજ ઉમેરવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મફતલાલ મિલના યુનિટ ઇન્ચાર્જ શ્રી આર.એ. પટેલ, મેનેજર બ્રિજેશભાઈ દેસાઈ, ટ્રસ્ટી નિરજભાઈ યાજ્ઞિક અને ડૉ. ભગતસિંહ ડોડીયા હાજર રહીને દીકરીઓના ઉત્સાહને વધાર્યો. આ સાંસ્કૃતિક મહોત્સવમાં રંગ, રાસ અને રિવાજનો અનોખો સમન્વય જોવા મળ્યો.

Address

MAHILA ARTS COLLEGE, SARDAR BAG, MILL Road , NADIAD
Nadiad
387001

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 8am - 2pm
Wednesday 8am - 2pm
Thursday 8am - 2pm
Friday 8am - 2pm
Saturday 8am - 2pm
Sunday 12am - 2pm

Telephone

+919099264515

Alerts

Be the first to know and let us send you an email when Uni Trust Surajba Mahila Arts College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Uni Trust Surajba Mahila Arts College:

Share