17/08/2021
📿 *જય સોમનાથ* 📿
📿 *દેવાધિદેવ સોમનાથ મહાદેવને આજે શ્રાવણ સુદ નોમ ના દિવસે સોમનાથ મહાદેવને ગંગાજી દર્શન નો અલોકિક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી શિવ ભક્તો ભાવવિભોર બની ગયા હતા...* 📿
📿🌼📿🌼📿🌼📿🌼📿🌼📿🌼