11/06/2026
રાજકોટવાસીઓની આતુરતાનો અંત! 🌆✨ આગામી 13 જૂન 2026 એ સાંઢિયા પુલનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ 🛣️
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર આશરે રૂ. 74 કરોડથી વધુના માતબર ખર્ચે નવનિર્મિત અદ્યતન ફોરલેન ‘સાંઢીયા પુલ’ ઓવરબ્રિજનું 13 જૂને સવારે 10 વાગ્યે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ થશે.
{Rajkot Sandhiya Pul, Sandhiya bridge Rajkot, Rajkot news today, Sandhiya overbridge opening, RMC Rajkot news, Rajkot development updates, Sandhiya pul latest news, Rajkot News, Lastest news, Rajkot update, Rajkot Municipal Corporation, harsh Sanghavi, Rajkot overbridge amazing Rajkot }