26/08/2026
નેપાળના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની સ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
નેપાળમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિક અથવા પ્રવાસી ફસાયેલા હોય, અથવા તેમના પરિવારજનોનો સંપર્ક ન થઈ રહ્યો હોય, તો તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC)ને જાણ કરવા અપીલ.
૨ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (DEOC):
☎️૦૨૭૫૨-૨૮૫૩૦૦
☎️૦૨૭૫૨-૨૮૩૪૦૦
ટૂર ઓપરેટરોને પણ તેમના દ્વારા નેપાળ મોકલાયેલા પ્રવાસીઓની સલામતી અંગે તાત્કાલિક માહિતી મેળવવા અનુરોધ.