12/04/2026
ગામ થરા માં સાધુના વેશમાં આવેલા કેટલાક પાખંડી લોકોએ એક વેપારીને વાતોમાં લઇને હિપ્નોટાઇઝ કરીને દુકાનમાંથી રોકડ રૂપિયા અને મોબાઇલ લઇ લીધા છે.
👉 આવા લોકો “મંત્ર”, “તાબીઝ” કે “ચમત્કાર”ના નામે છેતરપિંડી કરે છે.
❗ બધા ગામવાસીઓને વિનંતી:
અજાણ્યા સાધુ/બાપા પર વિશ્વાસ ન કરવો
એકલા દુકાનમાં હોય ત્યારે ખાસ સાવધાન રહેવું
કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત આસપાસના લોકોને જાણ કરવી
શક્ય હોય તો CCTV રાખવું
🙏 આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કોઈ બીજા સાથે આવી ઘટના ન બને. વિડિઓ વધુમાં વધુ share કરો..